Saurashtra University awarded with Red Cross Award

Indian Red Cross Society ની Annual General Meeting માં થેલેસેમિયાના રોગની નાબુદી માટે કરવામાં આવેલ ટેસ્ટ બદલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને રેડક્રોસ એવોર્ડ આપવાનું નક્કી થયેલ હતું.

આ નિમિત્તે ગુજરાત રાજયના રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વતી ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઈ દેશાણીને "રેડક્રોસ એવોર્ડ" આજરોજ રાજભવન ખાતે અર્પણ કરવામાં આવેલ હતો.

આ પ્રસંગે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના હોદેદારો અને સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Published by: Office of the Pro Vice Chancellor

07-02-2020